Radha Krushna Temple | Dharampur | Ancient Temple
1.4 هزار بار بازدید -
11 ماه پیش
-
ધરમપુર નું સૌથી પૌરાણિક, પ્રાચીન
ધરમપુર નું સૌથી પૌરાણિક, પ્રાચીન રાધા કૃષ્ણ મંદિર સને ૧૮૭૫ થી ૧૮૮૫ ની વચ્ચે બનાવ્યું હતું એવો પુરાતત્વ ખાતા નો અંદાજ છે. રાધા કૃષ્ણ મંદિર અંદાજિત ૧૫૦ વર્ષ જેટલું જૂનું અને કલાત્મક હોવાથી ધરમપુર ના રજવાડા વખત ના ૧૩ મંદિરો, અન્ય ઇમારતો માં ફકત રાધા કૃષ્ણ મંદિર જ પુરાતત્વ ખાતા, ગુજરાત રાજ્ય હસ્તક હતું. હાલના વર્ષ મા મંદિર ખખડધજ હાલત માં રૂપાતરિત થતું હોવાથી સ્થાનિક નાગરિકો, અગ્રણીઓ એ સરકાર ને રજૂઆત કરતા પુરાતત્વ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ને આ મંદિરનો તથા એના કેમ્પસ નો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.
#radhakrishna #temple #ancient #ancientreligion #history #historicalplaces #dharampur #renovation #radheradhe #jaishreekrishna
#radhakrishna #temple #ancient #ancientreligion #history #historicalplaces #dharampur #renovation #radheradhe #jaishreekrishna
11 ماه پیش
در تاریخ 1402/06/11 منتشر شده
است.
1,457
بـار بازدید شده