ભલા થઈને બ્રહ્મચર્યની મર્યાદામાં રહેજો... | SMVS Spiritual Journey

Spiritual Journey
Spiritual Journey
24 هزار بار بازدید - 5 ماه پیش - ગુરુજીએ જ્ઞાનસત્રમાં ખૂબ જ આગ્રહ
ગુરુજીએ જ્ઞાનસત્રમાં ખૂબ જ આગ્રહ પૂર્વક સ્વામિનારાયણ ભગવાનના આગ્રહો જણાવ્યા હતા. આ આગ્રહો આપણા જીવનમાં સીધો અમલ કરી શકીએ તેવા પ્રેક્ટિકલ માર્ગદર્શન ખૂબ જ ટુકા સમયમાં મેળવવા માટે આ ચેનલ શરૂ કરવામાં આવી છે. માટે જે ખરેખર મુમુક્ષુ હશે અને મોક્ષ (અનાદિમુક્તની સ્થિતિ) પામવાની ઇચ્છા ધરાવનારા સભ્યો માટે આ ચેનલ સોશિયલ મીડિયા રૂપી સમુદ્રમાં મીઠી વિરડી સમાન બની રહેશે..

ભગવાનમાં જોડાવાના વિવિધ પ્લેલિસ્ટ :

Sankalp Sabha Saar : Sankalp Sabha Saar

2 Minute Prayer : 2 Minutes Prayer

Nimagan Panu : Nimagnapanu

@smvsspiritualjourney
5 ماه پیش در تاریخ 1402/12/05 منتشر شده است.
24,060 بـار بازدید شده
... بیشتر